અંજાર પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા બલભદ્રસિંહ જાડેજાએ ‘પોલીસ પ્રજાનો મિત્ર’એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.આજરોજ પોલીસ સ્ટેશનની સામે બે અંધજન રસ્તો ઓળંગવા માટે મદદ કરી હતી.
અંજાર: પોલીસની માનવતા મહેકી;પોલીસ સ્ટેશનની સામે બે અંધજનને રસ્તો ઓળંગવા મદદ કરી - Anjar News