Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

ગાંધીધામ: કાર્ગો યાદવનગરમાં વીજ કરંટથી બે ગાયોના મોત #Jansamasya

Gandhidham, Kutch | Nov 5, 2025
ગાંધીધામના કાર્ગો યાદવનગર વિસ્તારમાં વીજ કરંટ લાગવાની ગંભીર ઘટનામાં બે ગૌવંશના કરુણ મોત નિપજ્યાં છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે,કારણકે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વીજ કંપનીને આ જોખમી પરિસ્થિતિ અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતુંનથી.લોકોએ તાત્કાલિક ધોરણે આ ખુલ્લી વીજ લાઈનો અથવા જોખમી જોડાણોનું સમારકામ કરવાની માંગ કરી છે.