Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews

માણાવદર: નાં ગણા ગામે રહેતી પરણિતાને શ્વાસની બીમારીમાં સારવાર દરમ્યાન મોત

Manavadar, Junagadh | Feb 19, 2026
માણાવદરના ગણા ગામે રહેતી પરણિતાને ડિલેવરી બાદ શ્વાસની બીમારી થતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું માણાવદર પોલીસ મથકે નોંધાયું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માણાવદર પોલીસ મથકે અશ્વીનભાઈ લખમણભાઈ છૈયાએ જાહેર કરેલ કે સોનલબેન હાર્દીકભાઈ મેતા (ઉ.વ.૩૨) ને ડીલેવરી બાદ શ્વાસની બીમારી થતા વધુ સારવાર દરમ્યાન મોત નિપજયાનું જાહેર કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.