વલ્લભીપુર: વલભીપુરમાં કાલે ફ્રી નેત્ર નિદાન સર્વર રોગ નિદાન કેમ યોજાશે
વલભીપુરમાં તારીખ 28 3 2026 ને શનિવારે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી રામાનંદી સાધુ સમાજની વાડી ,માનસ કુમાર શાળા પાસે સોનાની વાડીમાં સવારે 8:30 થી 12:30 દરમિયાન ત્રીજો ફ્રી નેત્ર નિદાન કેમ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે , આ કેમ્પનો લાભ દરેક તાલુકાના જરૂરિયાત વાળા લોકોલે તેવી અપીલ કરવામાં આવી હતી .