શહેરા: શહેરાની વચ્છેસર કોલોની તરફ જવાના માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં
શહેરાની વચ્છેસર કોલોની તરફ જવાના માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં. સ્થાનિકોને રાત્રિના સમયે અવર જવર કરવું મુશ્કેલ બન્યું. અંધારાને કારણે હાલ ચોમાસામાં ઝેરી જનાવર કરડી જવાનો ભય. કેટલાક થાંભલા તો મુક્યા ત્યારથી આજદિન સુધી સ્ટ્રીટ લાઈટ લાગી જ નથી. નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવાની માંગ.સ્થાનિક રફીકભાઈ એ માહિતી આપી.