શહેરાની સરકારી વિનયન કોલેજમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના મનોવિજ્ઞાન વિભાગના ડૉ.બી.એસ.પરિમલની ખાસ ઉપસ્થિતિમાં “સામાજિક વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓ જિજ્ઞાસા થી નિષ્કર્ષ સુધીની સફર” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું,જેમાં કોલેજના પ્રિન્સિપાલે વર્તમાન સમયમાં સંશોધન પદ્ધતિઓના શૈક્ષણિક અને વ્યવહારુ મહત્વ પર ભાર મૂક્યો હતો,જ્યારે IQAC ના કો-ઓર