કેશોદમાં ગઈકાલે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના થઈ હતી આ ઘટનાને લઈને સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને બોર્ડની પરીક્ષા આવનાર સમયમાં હોય જેને લઇ બંને વિદ્યાર્થી તેમ વાલીઓને સમજાવવામાં આવ્યા હતા અને સ્કૂલ દ્વારા માફી પત્ર ભરાવવામાં આવ્યું છે અને આવનાર સમયમાં આવી ભૂલ ન થાય તેને લઈ સૂચના આપવામાં આવી હતી