આજે તારીખ 23 માર્ચ 2026 ના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ ઉમરાળા તાલુકામાં પેટ્રોલની અછતને લઈને દરેક પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી જ્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અફવાઓ થી સાવધાન રહેવું અને હાલ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની પર્યાપ માત્રા હોવાનું જણાવ્યું હતું.