અબડાસા: ગુડથરવાળા મતીયાદેવ મંદિર પ્રાંગણમાં વન વિભાગ દ્વારા રૂ.35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચવટી વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત
Abdasa, Kutch | Nov 29, 2025 અબડાસા તાલુકાના ગુડથર ગામે મહેશ્વરી સમાજના આસ્થા નું કેન્દ્ર શ્રી ગુડથરવાળા મતીયાદેવ મંદિર પ્રાંગણમાં વન વિભાગ દ્વારા રૂ.35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચવટી વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.