ભંડુરી ગામમાં થયેલ હુમલાબાદ આમજની પલટીના પિયુષ પરમાર દ્વારા આક્રમક અંદાજમાં આવેદનપત્ર પાઠવ્યા બાદ મીડિયા સમક્ષ પોતાએ રોષ ઠાલવ્યો હતો ભંડુરીમાં ગતરાત્રિના હુમલા થયા બાદ પ્રમુખ અને તેના પરિવાર પર હુમલા થયા હોવાની તપાસ અને તેઓની સામે કાર્યવાહી કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મામલતદાર માળિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું