કેન્દ્રીય બજેટ પર કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે ગુજરાત માટે આ આ બજેટમાં કોઈ ઉલ્લેખ ના હોવાનું જણાવ્યું હતું સાથે જ ખેડૂતો મોંઘવારી અને બેરોજગારીને લઈને સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા તેઓએ જણાવ્યું છે કે 11માં વર્ષે પણ આ બજેટ નિરાશા જનક ગુજરાતીઓ માટે રહ્યું છે.