અંજાર: રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આહીર બોર્ડિંગ ખાતે ભવ્ય રીતે કરાઇ
Anjar, Kutch | Jun 21, 2026 રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સુચિત ઠરાવ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તથા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંજારના શ્રી મુરલીધર વિદ્યાલય પટાંગણ (આહીર બોર્ડિંગ) ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી.