Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

માંગરોળ: ૧૨ જ્યોતિર્લિંગની ૧૧,૦૦૦ કિમીની પદયાત્રાએ નીકળેલા અમદાવાદી દંપતીનું માંગરોળમાં ભવ્ય સન્માન

Mangrol, Junagadh | Mar 2, 2026
૧૨ જ્યોતિર્લિંગની ૧૧,૦૦૦ કિમીની પદયાત્રાએ નીકળેલા અમદાવાદી દંપતીનું માંગરોળમાં ભવ્ય સન્માન બાર જ્યોતિલિં દશઁનની પગપાળા યાત્રાએ નિકળેલ દંપતીનું માંગરોળ સિંધી સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયુ. ભારત નું પ્રથમ એવું અમદાવાદનું સિંધી કપ્પલ જે 12 જ્યોતિર્લિંગ દશઁન, 11000 કિલોમીટર થી વધુની પગપાળા યાત્રા માટે સાત મહિના પહેલા અમદાવાદ થી નિકળેલ છે. યાત્રા કરનાર નિલેશ રાજાણી એ જણાવ્યુ કે 23જુલાઈ 2025 ના દિવસેથી આ પગપાળા યાત્રાનું પ્રારંભ કર્યુછે અને અત્ય
માંગરોળ: ૧૨ જ્યોતિર્લિંગની ૧૧,૦૦૦ કિમીની પદયાત્રાએ નીકળેલા અમદાવાદી દંપતીનું માંગરોળમાં ભવ્ય સન્માન - Mangrol News