બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની ઇનિ્ડયા-મોરોક્કો પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંક લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.આ સંસદીય મિત્રતા જૂથનો મુખ્ય હેતુ ભારત અને| મોરોક્કો વચ્ચે સંસદીય સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને આરિ્થક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ નિમણૂંકને ભારત-મોરોક્કો સંબંધોને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું છે.