Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics
Jodhpur

ઉમરપાડા: પાટીદાર ટ્રસ્ટો અને સંચાલકો સામે સુરત જિલ્લા પાટીદાર અગ્રણી કે. કે. પટેલે મોરચો માંડ્યો

Umarpada, Surat | Feb 17, 2026
પાટીદાર અગ્રણી કેકે પટેલે ફરી એકવાર સમાજના ટ્રસ્ટો| અને તેના સંચાલકો સામે મોરચો માંડ્યો છે. તેમણે ગંભીર| આક્ષેપ કર્યો છે કે સમાજના નામે કાર્યરત સંસ્થાઓમાં અમુક માલેતુજારો માલિકીપણું જમાવી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. આ મામલે તેમણે સરકાર પાસે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.