ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં મતગણતરી દરમિયાન સુરક્ષાને લઈને પૂર્વ કચ્છ એસપી Sagar Bagmar દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી
ગાંધીધામમાં આદિપુર વિસ્તારમાં રાખવામાં આવેલ મતગણતરી દરમિયાન સુરક્ષાને લઈને પૂર્વ કચ્છના એસપી Sagar Bagmar દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, CCTV દેખરેખ, પ્રવેશદ્વાર પર સઘન ચેકિંગ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.