વારંવાર દહેજની માંગણીના ત્રાસ થી કંટાળી પરણીતાનો આપઘાત વરાછા વિસ્તારમાં જવાહર નગર સોસાયટીમાં રહેતી પરણિતાનો આપઘાત પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરણિતા એ જીવન ટૂંકાવ્યું પરણિતાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા વારંવાર દહેજની માંગણી કરી મેણાં ટોણા મારતા હોવાના આક્ષેપ પરણિતાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો પરણિતા ને તેના પતિ અને સાસરિયાંઓ દ્વારા ત્રાક આપવામાં આવતો હોવાથી આ ગંભીર પગલું ભર્યું હોવાના આક્ષેપ .