Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics
Jodhpur

ચોરાસી: બમરોલી ખાતે છત્રપતિ શિવાજીની 3 96મી જન્મ જયંતી નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Chorasi, Surat | Feb 19, 2026
સુરત અલથાણ-બમરોલી રોડ પર છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૬મી જન્મજયંતિના પવિત્ર પ્રસંગે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિર અને પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું.મંડળ દ્વારા આયોજિત આ ૧૨મી રક્તદાન શિબિરમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકોએ પણ રક્તદાન કરીને માનવતાની સેવાનો અનોખો દાખલો બેસાડ્યો હતો. આ શિબિર દ્વારા એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દ.