સુરત અલથાણ-બમરોલી રોડ પર છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૬મી જન્મજયંતિના પવિત્ર પ્રસંગે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિર અને પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું હતું.મંડળ દ્વારા આયોજિત આ ૧૨મી રક્તદાન શિબિરમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકોએ પણ રક્તદાન કરીને માનવતાની સેવાનો અનોખો દાખલો બેસાડ્યો હતો. આ શિબિર દ્વારા એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દ.