ઉમરાળા: તાલુકામાં જનગણના 2027 અંતર્ગત પ્રથમ તબક્કાની ઘર યાદીકરણ અને મકાન ગણતરી ની કામગીરી શરૂ
આજે તારીખ 5 જૂન 2026 ના રોજ હાથી ઉમરાળા તાલુકા ની જાહેર જનતાને ઉમરાળા મામલતદાર શ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે હાલમાં ભારતની જન ગણના 2017ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કાની ઘર યાદી કરણ અને મકાન ગણતરી માટે જન ગણના માટે સરકારી કર્મચારી આપના ઘરે આવે ત્યારે ઘર યાદી કરણ અને મકાનની કામગીરીમાં સાચી અને સચોટ માહિતી આપી પૂરતો સહયોગ અને સહકાર આપવા જણાવ્યું છે.