માંડવી: ગરેડીયા પુલના નિર્માણ માટે ₹ ૭.૫૦ કરોડની ગ્રાન્ટ મંજુર થતા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો
Mandvi, Surat | Feb 13, 2026 ગરેડીયા પૂલના નિર્માણ માટે રાજ્ય સરકારે રૂપિયા 7.50 કરોડ મંજુર કરતા ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નો આભાર માન્યો હતો તારીખ 14 મીના રોજ પુલના નિર્માણ કાર્યનો પ્રારંભ ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કરાશે