રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણી નો નવો કાયદો જાહેર કર્યો છે.સુરતના પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકિયા આ અંગે પ્રતિક્રિયા આપી છે.સુચિત નોટિફિકેશન ની અંદર ઘણી વાત આવકારલાયક છે.લગ્ન સમયે માતા પિતાની હાજરી અનિવાર્ય રાખવામાં આવે.આધાર કાર્ડમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે.વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સરકારને ઘણા સૂચનો કર્યા હતા.જે સૂચનો સરકારે આવકાર્યા,તે બદલ આભાર વ્યક્ત કરીએ છે.તેમ સુરતના પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકિયા એ જણાવ્યું છે.