Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: પશુપાલકો માટે અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર —“સરહદ ડેરી” દ્વારા પશુપાલકોના હિતમાં દૂધના ખરીદ ભાવોમાં વધારો

Anjar, Kutch | Jun 16, 2026
“સરહદ ડેરી” દ્વારા પશુપાલકોના હિતમાં એક વધુ ઐતિહાસિક અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, આ મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે કચ્છ જિલ્લાના પશુપાલકોને ૮૨૦ રૂપિયા ભાવ ની સરખામણી એ હવેથી ૮૪૦ થવાથી પશુપાલકને દર મહિને અંદાજિત રૂ. ૨ કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે, જે પશુપાલકોના આર્થિક સશક્તિકરણ તરફનું એક મજબૂત પગલું સાબિત થશે.