અંજાર: સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓને કેરીનો મહાપ્રસાદ
Anjar, Kutch | Jun 20, 2026 અંજાર સ્થિત સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં સેવાના ભાવ સાથે નંદીઓને કેરીનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગોવર્ધન નંદી શાળામાં 500 કિલો કેરી તેમજ અન્ય નંદી શાળાઓમાં 500 કિલો કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 1,000 કિલો કેરીનો મહાપ્રસાદ નંદીઓને ખવડાવવામાં આવ્યો હતો.