ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તરસમિયા ખાતે આવેલી આવાસ યોજનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકિંગની કાર્યવાહી દરમિયાન 97 જેટલા મળી આવ્યા હતા જે તમામ લોકોને નોટિસ આપી સાત દિવસની અંદર મકાન ખાલી કરી દેવા માટેની તાકીદ કરવામાં આવી છે.
ભાવનગર: તરસમીયા આવાસ યોજનામાં 97 ભાડુંઆતો ને નોટિસ આપવામાં - Bhavnagar News