આજે તારીખ 02 ફેબ્રુઆરી બપોરે બે કલાકે ઉમરાળા શહેરમાંથી પસાર થતી કાળુભાર નદી પરના હાઇવે નો બ્રિજ જર્જરિત થતા વાહન ચાલકોના જીવ પર જોખમ ઉભુ થઈ રહ્યું છે , જવાબદાર અધિકારી અને નેતાઓને આ બાબતે અનેક રજૂઆત છતાં આંખ આડા કાન કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે .