Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

અંજાર: સતાપરના ગોવર્ધન પર્વત ખાતે આર્યુવેદીક શરીર શુધ્ધિકરણ આવાસી શિબિર યોજાશે

Anjar, Kutch | Dec 1, 2025
ગોવર્ધન પર્વત સતાપર ખાતે અખિલ ભારતીય પરંપરા વાનઔષધિ પ્રશિક્ષિત વૈદ્ય મહાસંઘ, સચિદાનંદ મંદિરનાં મહંત ત્રિકમદાસ મહારાજ, પતંજલિ યોગ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૧૨થી તા. ૨૮/૧૨ દરમ્યાન આર્યુવેદીક શરીર શુધ્ધિકરણ આવાસી શિબિર યોજાશે. તા. ૨૪/૧૨ના સાંજે ૫ વાગે દર્દીએ હાજર થવાનું અને તા. ૨૮/૧૨ના બપોરે શિબિર સમાપ્ત થશે. આ શિબિરમાં બીમાર તેમજ તંદુરસ્ત કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકશે.