Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

ભેસાણ: વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ પ્રતિક્રિયા આપી

Bhesan, Junagadh | Feb 26, 2026
વર્ષ-૨૦૧૨માં થાનગઢમાં પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા દલિત યુવકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા. આ દલિત હત્યાકાંડ બાબતે મેં ગઈકાલે ગૃહમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, થાનગઢ હત્યાકાંડમાં સરકારે તપાસ સમિતિની રચના કરેલ હતી અને સમિતિનો અહેવાલ ૨૦૧૩ માં આવ્યો હતો, તો આ અહેવાલ આધારે સરકારે શું પગલાં લીધા? ગૃહમંત્રીનો જવાબ હતો કે, અહેવાલ તો ૨૦૧૩માં મળ્યો છે