ભેસાણ: વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ પ્રતિક્રિયા આપી
વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ આજે વિધાનસભામાં સરકારને સવાલ કર્યો કે, ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે? સરકારે શું જવાબ આપ્યો તે સાંભળો