અંજાર: આગામી 31 મે સુધી ચાલનારા આરએસએસ વર્ગમાં 288 સ્વયંસેવકોએ ભાગ લીધો
Anjar, Kutch | May 20, 2026 આગામી 31 મે સુધી ચાલનારા આરએસએસ વર્ગમાં 288 સ્વયંસેવકોએ ભાગ લીધો.આરએસએસ ના સંઘ શિક્ષા વર્ગમાં શિસ્ત તેમજ રાષ્ટ્રભાવનાનો સંકલ્પ સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગના કચ્છના સ્વયંસેવકો એ પણ ઉત્સાહભેર જોડાયા હતા.