આણંદ શહેર: સાયબર ક્રાઇમનો ભોગ બનેલ આણંદ જિલ્લાના અરજદારોને નામદાર અદાલત દ્વારા કુલ રૂ. ૧,૪૬,૭૬,૩૯૪.૦૯/-ની રકમ પરત આપવામાં આવી
સાયબર ક્રાઇમ આણંદની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઈમ નો ભોગ બનેલ અરજદારોનો સંપર્ક કરી તેઓના જરૂરી બેંક માહિતી મંગાવી સામાવાડાના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટો ની માહિતી મંગાવી અરજદારોને તેઓના છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત અપાવતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ