'૨૪મા સ્વાતંત્ર્ય પર્વ પર કર્તવ્યનિષ્ઠ નું સન્માનપત્ર મેળવનાર,આણંદ રેવન્યુ તલાટી અને વચેટિયા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા,વર્ષ ૨૦૨૪ના ૧૫મી ઓગષ્ટ ના સ્વાતંત્ર્ય પર્વ પર મહેસુલી તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂતને કર્તવ્ય નિષ્ઠ કર્મચારી તરીકે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.જે કર્તવ્યનિષ્ઠા કોરાણે મૂકી હોય તેમ તલાટી ગૌરવ અને વચેટિયા બદરૂદ્દીન મલેક આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં દશ હજાર ની લાંચ લેતા આણંદ એસીબી ના હાથે રંગેહાથ ઝડપાતા લાંચ્યા બાબુઓ