Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

નખત્રાણા: ધાવડા પાસે ગમખ્વાર અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

Nakhatrana, Kutch | Apr 17, 2026
ધાવડા પાસે ગમખ્વાર અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નખત્રાણા-ભુજ હાઇવે પર ધાવડા અને દેવપર વચ્ચે ટ્રકનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના નરોડાના પાટીદાર પરિવારનો માળો પીંખાયો છે. લગ્ન પ્રસંગમાં આવતા આ પરિવારની કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ઘનશ્યામભાઈ કેશરાણી અને તેમના પત્ની કલ્પનાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પુત્રી આશ્વીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. કારમાં સવાર વૃદ્ધ પિતા અરજણભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી