કેશોદ: કેશોદમાં શહેરીજનો ની સીટી બસની માંગને લઈને કેશોદના બગીચા ખાતેથી નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા આપી પ્રતિક્રિયા
કેશોદ શહેર હાલ એક લાખથી પણ વધુ વસ્તી ધરાવતું શહેર છે ત્યારે કેશોદ નગરપાલિકાને એ ગ્રેડ નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે ત્યારે હાલ કેશો શહેરમાં સીટી બસની જરૂરિયાત હોય જેને લઇ શહેરીજનો સીટી બસની માંગ કરી રહ્યા છે ત્યારે કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા એ સંપૂર્ણ માહિતી આપી હતી