નલિયા-આશાપર રોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત: સ્થાનિકોમાં ખુશીનો માહોલ વિસ્તારની પરિવહન સુવિધાને વેગ આપવા માટે આજે નલિયા થી આશાપર રોડના વિકાસ કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવા માર્ગના નિર્માણથી વાહનવ્યવહાર વધુ ઝડપી અને સુગમ બનશે, જેનાથી સ્થાનિક ગ્રામજનો અને મુસાફરોને વર્ષોની હાલાકીમાંથી મુક્તિ મળશે અને વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. વિગત નવ વાગ્યે મળી હતી