માંગરોળ પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ સામે ની અવિશ્વાસ દરખાસ્ત ને હાઈકોર્ટે ની રોક. , ભાજપના નારાજ સભ્યો સહીત અવિશ્વાસ મુકનાર કોગ્રેસને ઝટકો માંગરોળ પાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપ પ્રમુખ અબ્દુલ્લાહ મીયા સૈયદ વિરુદ્ધ ભાજપના પાંચ સભ્ય સહીત કોંગ્રેસ દ્રારા અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે માં પડકારતા પંચાયતી ધારા અનુસાર ચુટાયેલ બોડીને એક વર્ષે ની મુદત પુર્ણ ના થતી હોય અવિશ્વાસ દરખાસ્ત ને હાલ પુરતું મોકુફ રાખવામાં આવ્યો છે,