ખંભાત: ખંભાતના નેધરલેન્ડના વર્ક પરમિટ વિઝાના બહાને 6 વ્યક્તિઓ પાસેથી 10.57 લાખ પડાવ્યા
ખંભાતના નેધરલેન્ડના વર્ક પરમિટ વિઝાના બહાને 6 વ્યક્તિઓ પાસેથી 10.57 લાખ પડાવ્યા હતા.ખંભાતના હિરેનગીરી ગોસ્વામી, ચિરાગ ડોડિયા અને વડોદરાના દિવ્યેશકુમાર પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. અને એસઓજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.