જુનાગઢ જિલ્લા ના માંગરોળ માં 'હિન્દુ સંમેલન '' કાર્યક્રમનો અહેવાલ તાજેતરમાં માંગરોળ નગરમાં 'હિન્દુ સંમેલન' નો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન અંગે ઊંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કુટુંબ પ્રબોધન: કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને જાગૃત કરવાનો હતો. સમગ્ર વિશ્વ એક પરિવાર છે તે વિચારધારાને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુ