અંજાર: મેઘપર બોરીચીમાં દુકાનદારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 1.54 લાખની માલમત્તા ચોરી
Anjar, Kutch | Jul 7, 2026 મેઘપર બોરીચી વિસ્તારમાં દુકાનદારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 1,54,500ની માલમત્તાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.ફરિયાદના આધારે અંજાર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.