પાલીતાણા: જૈન સમાજ દ્વારા તળેટી ખાતે છાશ અને ઠંડા પાણીનું સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
આજે તરીખ 3 એપ્રિલ સાંજના 5 કલાકે પાલિતાણા તળેટી ખાતે ભાતા ખાતા નજીક સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈ દ્વારા યાત્રિકો અને જનતા માટે છાશ તથા ઠંડા પાણીનું સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુરુભગવાનના આશીર્વાદ સાથે ગુજરાત બજાર સંઘ APMCના માનદ મંત્રી ભગીરથસિંહ સરવૈયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વી.ડી. નકુમ, શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા, JCI પાલિતાણા પ્રેસિડેન્ટ અજયભાઈ શેઠ, જાયન્ટ્સ ગ્રુપ પાલિતાણાના પ્રશાંતભાઈ મણિયાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા