પાલીતાણા: આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપી
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હસમુખ દોમડીયા અને પાલીતાણા ના પ્રમુખ રાઘવજીભાઈ એડવોકેટ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જગાતનાકા પાલીતાણા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતેથી નિવેદન આપવામાં આવ્યું