જુનાગઢ જિલ્લા જેલમાં કેદીઓએ અનિરુદ્ધસિંહ જાડેજાને સુવિધા આપવા મુદ્દે ભુખ હડતાલ કરી. જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે જણાવ્યું કે કેદીઓની દિવાબત્તી-અગરબત્તીની માંગ સ્વીકારાઈ છે. તમામ કેદીઓને સમાન સુવિધા મળે છે, અનિરુદ્ધસિંહને ખાસ સુવિધા મળતી હોવાના દાવા ખોટા છે.