Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારમાં સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કર્યું

Anjar, Kutch | Jun 10, 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ નિમિત્તે અંજાર ખાતે જનભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ગાંધીચોક,બસ સ્ટેશન સહિતના જાહેર વિસ્તારોમાં આયોજિત અભિયાનમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું.રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનવી જોઈએ.