માંડવી: કોડાય ખાતે ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Mandvi, Kutch | Dec 2, 2025 શ્રી સુબોધસુરીશ્વરજી મહારાજ સાહેબ ની ૩૫ મી નિર્વાણ તિથિ એ શ્રી વિદ્યાચંદ્ર મ.સા દ્વારા આયોજિત ગુરુપૂજન કાર્યક્રમમાં કોડાય ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા.આ કાર્યક્રમમાં નામી અનામી અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.