Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: નંદી શાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નંદીઓ માટે વિશેષ સેવા:૭૦૦ નંદીઓને તરબૂચ ખવડાવવામાં આવ્યા

Anjar, Kutch | Apr 10, 2026
અંજારની નંદી શાળામાં નંદીઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહંત ત્રિક્મદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને નંદીઓને ઠંડક અને આરામ મળે તે માટે ૭૦૦ નંદીઓને તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા, જે એક પ્રતીકાત્મક તેમજ ઉપ યોગી સેવા તરીકે જોવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં રસીકો અને સેવાભાવી લોકોએ હાજરી આપી હતી.