ઉમરાળા: ઉમરાળા કોંગ્રેસ દ્વારા શિક્ષણ, આરોગ્ય,ડીઝલ સહિતના મુદ્દે કલેકટર કચેરી સુધી પદયાત્રા શરૂ કરી
ગત તારીખ 26ના બપોરે 4 કલાકે મળતી માહિતી મુજબ ઉમરાળા થી ભાવનગર કલેક્ટર કચેરી સુધીની કોંગ્રેસ દ્વારા ઉમરાળા આરોગ્ય કેન્દ્ર ખાતેથી મોંઘવારી અને શિક્ષણ આરોગ્ય જેવા ગંભીર મુદ્દાઓની રજૂઆત કલેકટર ને કરવા પદયાત્રા શરૂ કરી હતી , મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા,ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પ્રતાપ ડાંગર મહામંત્રી ઉમરાળા તાલુકા કોંગ્રેસ સહિત કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા .