Public App Logo
Jansamasya
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
Mumbai
Fatehpur
Jodhpur

હિન્દ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની 396 મી જન્મ જયંતી નિમિત્તે પાંડેસરા ખાતે અને સહારા દરવાજા ખાતે ઉજવણી કરી

Majura, Surat | Feb 19, 2026
હિન્દ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ ની ૩૯૬મી જન્મજયંતી નિમિત્તે સ્વરાજય રક્ષક યુવા સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને ધાર્મિક માહોલમાં શિવજયંતીની ઉજવણી કરવામાં આવી,શિવજયંતિના પાવન દિવસે પરંપરાગત વિધિ મુજબ દૂધ અભિષેક તથા પંચામૃતથી મહારાજની પૂજા કરવામાં આવી. ત્યારબાદ મૂર્તિને પુષ્પહાર અર્પણ કરી “જય ભવાણી – જય શિવાજી” ના ગુંજતા નારાઓ સાથે શિવાજીની જન્મદિવસ ઉજવણી કરવામા આવી

MORE NEWS

હિન્દ સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની 396 મી જન્મ જયંતી નિમિત્તે પાંડેસરા ખાતે અને સહારા દરવાજા ખાતે ઉજવણી કરી - Majura News