નખત્રાણા: નખત્રાણામાં પવનચક્કીના ₹2 લાખના વાયરની ચોરી
નખત્રાણામાં પવનચક્કીના ₹2 લાખના વાયરની ચોરી નખત્રાણાના નાગવીરી અને મોટા વાલ્કાની સીમમાં આઈનોદ્રા કંપનીની પવનચક્કીઓને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ૨૧૦ મીટર લાંબા વાયર ચોરી ગયા છે. આશરે ₹૨ લાખની કિંમતના વાયરની ચોરી અંગે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા, પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.