સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારા ફરતી ફાળવણીમા દસાડા તાલુકાની ૦૩ નંબરની બેઠક અનુસૂચિત જનજાતિ (S T)માટે અનામત જાહેર કરવામાં આવી છે પરંતુ આ બેઠકમાં પરપરાગત રીતે કોઈ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ કરતા નથી ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અમૃતભાઈ મકવાણાએ આ મામલે વધુ વિગતો આપી હતી.