અંજાર: નગાવલાડિયા સરપંચ દેવઇબેન કાનગડને રાષ્ટ્રીય સ્તરે સન્માન
Anjar, Kutch | Jun 12, 2026 અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ શ્રીમતી દેવઇબેન અરજણભાઈ કાનગડને તા. 6 જૂન 2026ના રોજ દિલ્હી ખાતે વિશ્વ માંગલ્ય સભા દ્વારા આયોજિત ‘સપ્તશક્તિ એવોર્ડ’ કાર્યક્રમમાં “દહેજ સાથે ડિગ્રી આપો” વિષય પર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.