Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut

શહેરા: શહેરા એસટી બસ સ્ટેશનની અંદર કેટલીક લાઈટો બંધ રહેતા અંધારપટ જેવો માહોલ થતો હોવાથી મુસાફરોને પરેશાન થવાનો વારો આવ્યો

Shehera, Panch Mahals | Mar 27, 2026
શહેરા એસટી બસ સ્ટેશનમાં આવેલ કેટલીક લાઈટો રાત્રિ દરમિયાન બંધ રહેતી હોવાને કારણે બસ સ્ટેશનની અંદર અંધારાપટ છવાયેલો જોવા મળતો હોય છે. બસ સ્ટેશનમાં લાઈટો બંધ રહેતી હોવાથી બહારથી આવતા મુસાફરોને જાણે કે બસ સ્ટેશન જ ન હોય તેવું દેખાતું હોય છે. છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેશનની અંદર લાઈટો બંધ હાલતમાં જોવા મળતી હોવાથી મુસાફરોને પરેશાન થવાનો વારો આવતો હોય છે,સાથે જ મુસાફર